About SPCT

વ્યક્તિ વિકાસ થી સમાજ વિકાસ

Surendranagar Patidar Charitable Trust Ahmedabad

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં થી અમદાવાદમાં સ્થાયી થયેલ કડવા પાટીદારો દ્વારા સમાજને મદદરૂપ થવાના હેતુથી શ્રી સુરેન્દ્રનગર જિલ્લા કડવા પાટીદારો નવચેતના શિક્ષણમંડળ, અમદાવાદના નેજા હેઠળ તા. ૧૭/૧૨/૨૦૦૬ ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળધામ હાથીજણ, અમદાવાદ મુકામે યોજાયેલ આ સ્નેહ સંમેલન માં આપણા પરિવારોમાં ઉત્સાહ અને સંપમાં અનેરો ઉમળકો દેખાયો અને તા. ૨૦/૦૧/૨૦૦૮ ના રોજ પરિવારોના વિકાસ, ઉત્કર્ષ અને સંગઠનના ઉદ્વેશથી દ્રિતીય સ્નેહ સંમેલન નું આયોજન કરવામાં આવેલ. જેમાં આશરે ૧૫૦૦ પરિવારો જોડાયા હતા.

Know More

2700

Students

20+

Facilities

8

Years Completed

Youtube Video

Thoughts

Thinking of Honoured persons !!

FEEL LIKE TO HAVE A TALK WITH US?

No Problem ! We are here for you to answer your Questions related about SPCT Sankul....

Get In Touch